Home > Travel News

આ મહિનેથી શરૂ અમરનાથ યાત્રા, સર્ટિફિકેટથી રજિસ્ટ્રેશન સુધી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા અને ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. બીજી તરફ કાશ્મીરમાં બાબા બર્ફાનીની અમરનાથ યાત્રા આ...
Read More

બસ 1074 રૂપિયા આપો અને એકસાથે સાતેય જ્યોતિર્લિંગ ફરી લો, જાણો

ઘણા લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનું સ્વપ્ન જુએ છે. જો તમે ઉનાળાની રજાઓમાં જ્યોતિર્લિંગની મુલાકાત લેવા માંગતા હો, તો IRCTC તમારા માટે...
Read More

IRCTCએ 100 સ્ટેશનો પરમુસાફરો માટે માત્ર ₹20માં ‘ઇકોનોમી માઇલ’ શરૂ કરી

ભારતીય રેલ્વે’ IRCTC એ પસંદગીના સ્ટેશનો પર સામાન્ય કોચના મુસાફરો માટે ‘ઇકોનોમી માઇલ’ રજૂ કરી છે. આ ભોજન માત્ર ₹20ના પ્રારંભિક ભાવે...
Read More

રામ નવમીના દિવસે અયોધ્યામાં 4 મિનિટ માટે રામલલાનું સૂર્ય તિલક થશે

રામ જન્મભૂમિ ખાતે સેંકડો વર્ષો પછી પ્રથમ વખત રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. રામ મંદિરમાં બાળ સ્વરૂપમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી...
Read More

એપ્રિલની ગરમીમાં આવ્યું IRCTCનું ‘કાશ્મીર – હેવન ઓન અર્થ’ પેકેજ, જુઓ

ભાગ્યે જ કોઈ એવો હશે જે કાશ્મીરની હરિયાળી અને આહલાદક ખીણોની મુલાકાત પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વાર ન લેવા માંગતો હોય....
Read More

પરિવાર અને યુગલો માટે IRCTCનું બજેટમાં આવ્યું નેપાળ ટુર પકેગ

ભારતનો પાડોશી દેશ નેપાળ ખૂબ જ સુંદર દેશ છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ નેપાળની મુલાકાત લે છે. ટ્રાવેલિંગ ઉપરાંત નેપાળ...
Read More

દિલ્હીનો ગૌરવવંતો લાલ કિલ્લો પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો, જાણો શું હતો મામલો

ખેડૂતોની આંદોલનને ધ્યાનમાં રાખીને, સુરક્ષા કારણોસર લગભગ એક અઠવાડિયા પહેલા પ્રવાસીઓ માટે બંધ કરાયેલ ઐતિહાસિક લાલ કિલ્લા સંકુલને ફરીથી ખોલવામાં આવ્યું છે....
Read More

કેદારનાથના દરવાજા ક્યારે અને કેટલા વાગે ખુલશે? જાણો

લગભગ 6 મહિના સુધી બંધ રહ્યા બાદ આખરે કેદારનાથ ધામ મંદિરના દરવાજા ખોલવાની તારીખ આવી ગઈ છે. દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે કેદારનાથ...
Read More
1 2 3 30