Home > Travel News > કાલથી શરૂ થશે IRCTCની સાત જ્યોતિર્લિંગ માટે વિશેષ ટ્રેન, જાણો ક્યાં-ક્યાં રહેશે સ્ટોપ

કાલથી શરૂ થશે IRCTCની સાત જ્યોતિર્લિંગ માટે વિશેષ ટ્રેન, જાણો ક્યાં-ક્યાં રહેશે સ્ટોપ

IRCTC 22 જૂનથી એક સાથે સાત જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરશે. આ યાત્રામાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, નાગેશ્વર, ત્ર્યંબકેશ્વર, ઘૃષ્ણેશ્વર, ભીમાશંકર જ્યોતિર્લિંગ તેમજ દ્વારકાધીશ મંદિરના દર્શન કરવાનો મોકો મળશે.

22 જૂનથી શરૂ થયેલી આ યાત્રા 1 જુલાઈ સુધી 9 રાત અને 10 દિવસની રહેશે. આ ટ્રેન કેટેગરીમાં કુલ 767 બર્થ છે. સેકન્ડ એસીમાં 49, થર્ડ એસીમાં 70 અને સ્લીપરમાં 648 સીટ છે.

22 જૂનથી શરૂ થયેલી આ યાત્રા 1 જુલાઈ સુધી 9 રાત અને 10 દિવસની રહેશે. આ ટ્રેન કેટેગરીમાં કુલ 767 બર્થ છે. સેકન્ડ એસીમાં 49, થર્ડ એસીમાં 70 અને સ્લીપરમાં 648 સીટ છે.

You may also like
IRCTCએ 100 સ્ટેશનો પરમુસાફરો માટે માત્ર ₹20માં ‘ઇકોનોમી માઇલ’ શરૂ કરી
તિરુપતિ બાલાજીની મુલાકાત લેતા પહેલા મંદિર વિશે કેટલીક ખાસ વાતો જાણી લો
રત્નાગિરીમાં ખાલી આલ્ફોન્સો કેરી જ નહીં અહીનું આ જગ્યા પણ પ્રખ્યાત છે
ઉનાળાથી રાહત માટે હિમાચલના આ શાનદાર અને સુંદર સ્થળો ફરવા જોઈએ

Leave a Reply